Bandharan Test 6



મિત્રો ,આ ઓનલાઇન ટેસ્ટ માં બંધારણના દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે .આ ઓનલાઇન ટેસ્ટ તમને આવનાર પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, તલાટી કમ મંત્રી ,જુનિયર કલાર્ક જેવી ગુજરાતની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે બંધારણ અત્યારની દરેક પરીક્ષામાં અતિ મહત્વનો મુદ્દો છે. આ ટેસ્ટ પછી બંધારણના બીજા ઓનલાઈન ટેસ્ટ પણ મૂકવામાં આવશે. આ બંધારણનો ત્રીજો ટેસ્ટ છે બંધારણનો પહેલો ટેસ્ટ મારા બ્લોગમાં છે જો તમે ન આપ્યો હતો આપી શકો છો.

પાંચમા ટેસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો




બંધારણના ત્રીજા ટેસ્ટનું સોલ્યુશન નીચે મુજબ છે


Bandharan test 3


1. ચૂંટણી પંચ નો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે?(1 point)
     અનુચ્છેદ 356
      અનુચ્છેદ 382
      અનુચ્છેદ 280
      અનુચ્છેદ 324

2.  ભારતના બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરાઈ છે?(1 point)
     આર્ટિકલ 15
     આર્ટીકલ 16
      આર્ટીકલ 17
     આર્ટીકલ 18

3. વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે?(1 point)
     ઉપાધ્યક્ષ
     અધ્યક્ષ
      મુખ્યપ્રધાન
      કેબિનેટ મંત્રી

4.  કયા રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ પૂર્વે લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યું હતું?(1 point)
     શ્રી બી.ડી. જત્તી
      શ્રી નીલમ સંજીવ રેડ્ડી
     શ્રી ફકરૂદ્દીન અહેમદ
      શ્રી આર વેંકટરામન

5. હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદાકીય અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુતમ અનુભવ જરૂરી છે?(1 point)
     9
     10
     11
     5

6. અનુચ્છેદ 51a પ્રમાણે આપણી મૂળભૂત ફરજ શી છે?(1 point)
     પોતાના ધર્મના લોકો સાથે હળીમળીને રહેવું
     જાહેર સંપત્તિનું રક્ષણ કરવું
     આપણા દેશના સમૃદ્ધ વારસાને વિશ્વભરમા ફેલાવવો
     ભાવિ પેઢીને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પરંપરાના સંસર્ગમાં લાવવી

7.  કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે?(1 point)
     4 માસ
      8 માસ
     10 માસ
     6 માસ

8. ભારતના રાજકારણમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો છે?(1 point)
     સને 1978
      સને 1985
      સને 1989
      સને 1981

9. કયા વડાપ્રધાને જુલાઇ ૧૯૬૯ માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું?(1 point)
     રાજીવ ગાંધી
     ઈન્દિરા ગાંધી
     મોરારજી દેસાઈ
      યશવંતરાવ ચવાણ

10. ભારતના બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપ્રમુખ વિરૂદ્ધ મહાભિયોગ થઈ શકે છે?(1 point)
     અનુચ્છેદ 61
      અનુચ્છેદ 75
      અનુચ્છેદ 256
      અનુચ્છેદ 76
For more updates you can go to home page of the blog and give more tasts of English Grammar, Gujarati Grammar and also Bandharan online Test

Click on the following link to go home page

https://www.pragatiedu.info/?m=1

Click below to join my telegram channel






Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post