રાજ્યના ધોરણ 12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તારીખ 1 જુલાઈ 2021 ગુરુવારથી યોજાશે. ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ નિર્ણય.
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં ૫૦ ગુણ ની બહુવિકલ્પ mcq omr પદ્ધતિ અને ભાગ-૨ માં વર્ણાત્મક લેખિત સ્વરૂપ ની ૫૦ ગુણ ની પરીક્ષા એમ ત્રણ કલાક ની પરીક્ષા યોજાશે.
સામાન્ય પ્રવાહમાં રસ્તા પિત પ્રણાલી મુજબ સો ગુણની વર્ણાત્મક લેખિત પરીક્ષા લેવાશે.
વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે ગુણાકારમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવું ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.
કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિશેની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે.
વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એક વર્ગખંડમાં વધુમાં વધુ ૨૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
સોશિયલ distance, ફરજિયાત માસ તેમજ થર્મલ ગન સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.